(આજે આખો દિવસ આખી મંડળી ઉજાણી માટે ગયેલી અને જો કે ગમે ત્યાં હોય તો પણ સ્વામીજી તો સતત ઉપદેશ આપ્યા જ કરતા હતા, પરંતુ તેની કોઈ નોંધ લેવામાં આવી ન હતી અને તેથી તેમણે જે કહેલું તે અંગે કશું લખાણ રહ્યું નથી. પણ નીકળતાં પહેલાં જ્યારે તેઓ અલ્પાહાર લેવા બેઠા હતા ત્યારે તેમણે કહ્યુંઃ)

સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વ વ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સહાય કરે છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories